નારી રત્નો વિજાપુરના વજીબા |Vijapurna Vaji Ba | swaminarayan nari ratno | swaminarayan Charitra

નારી રત્નો વિજાપુરના વજીબા |Vijapurna Vaji Ba | swaminarayan nari ratno | swaminarayan Charitra તમામ હરિભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ 🙏 સ્વામિનારાયણ ભગવાનનું આ દિવ્ય નારી ભક્ત ચરિત્ર વિજાપુરના વજીબાનું છે . સર્વપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ ના આશરે થયા પછી મહારાજે વજીબાના ધર્મ અને નિયમની પરીક્ષા કરવા માટે અને નિષ્ઠાની પરીક્ષા કરવા માટે પ્રભુ અને મૂળજી બ્રહ્મચારી વજી બાના ઘરે આવ્યા. મહારાજે બાવા જેવો વેશ ધારણ કર્યો. સાંજે સાધુ રૂપે વજીબાના ઘરે આવી કેવી દિવ્ય લીલા કરી અને વજીબાના ઘરના તુલસી ક્યારો, પીપળો અને કુવા વિશે શું કર્યું અને મહારાજે કેવી દિવ્ય લીલા કરી એ ત્રણેયને અલગ કર્યા તે જાણવા માટે વીડિયોની અવશ્ય મુલાકાત લો. સ્વામિનારાયણ નારી ભક્તનું આ સંપૂર્ણ ચરિત્ર સાંભળો અને અનુભવો કે ઘર પરિવારમાં પ્રેમ ભક્તિવાળું જીવન જીવી કેવી રીતે જીવનને સાંસારિક દુઃખોથી એક શાશ્વત અને પરમ આનંદની અનુભૂતિ આપે એવા પરબ્રહ્મ પરમાત્માના શરણે લઈ જવું.. સ્વામિનારાયણ ભક્ત ચરિત્રો અને નારી રત્ન કથાઓ સાંભળવા માટે અમારી સાથે જોડાઓ. આ વિડિયો સ્વામિનારાયણ સંપ્રદાયની નારી રત્નો અને તેમની ભક્તિ, શ્રદ્ધા અને અડગ સમર્પણ પર આધારિત છે। ભગવાન સ્વામિનારાયણએ નારી શક્તિને વિશેષ સ્થાન આપ્યું છે અને તેમને ભક્તિમાર્ગે આગળ વધવાની પ્રેરણા આપી છે। આ વિડિયો દ્વારા આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ અને satsang, shraddha અને niyam dharma થી જીવનને સંવારીયે। આ વીડિયોમાં વર્ણવેલ કન્ટેન્ટ નારી રત્નો શાસ્ત્રમાંથી લેવામાં આવેલ છે. ✨ જો વિડિયો ગમે તો Like 👍, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં 🙏 🎧 Audio: Original voice narration (my original voice). 🎨 Images: AI-generated images (non-copyright). #bhaktcharitra #kalupurmandir #swaminarayankatha #swaminarayanbhagwan #swaminarayancharitra #swaminarayandhun #swaminarayankirtan #bhujmandir #swaminarayanaarti #vadtalmandir #harikrushnamaharaj #junagadhmandir #gadhpurmandir #gopinathjimaharaj #shreeharikrushnaji #satsang #parbrahm #purushottam #shreejimaharaj #sarvopari #bhakti #સ્વામિનારાયણ #swaminarayannariratna #nari #swaminarayannariratna #motivationalvideo

જેલમાં બંધ નાથ ભક્તને ભગવાન સ્વામિનારાયણ મળવા આવ્યા! | અદભુત સત્ય પ્રસંગ | Bhakt Ratno
▶︎

જેલમાં બંધ નાથ ભક્તને ભગવાન સ્વામિનારાયણ મળવા આવ્યા! | અદભુત સત્ય પ્રસંગ | Bhakt Ratno

ઠાકુરજીની લીલા: જ્યારે ભક્તનું દેવું ચૂકવવા લાલજી વાણિયાની દુકાને ગયા | Vaishnav Varta
▶︎

ઠાકુરજીની લીલા: જ્યારે ભક્તનું દેવું ચૂકવવા લાલજી વાણિયાની દુકાને ગયા | Vaishnav Varta

MUTHTHI POKMA MOKSH || મુઠ્ઠી પોંકમાં મોક્ષ || JANMANGAL YATRA - SHORT FILMS @ssgd ​
▶︎

MUTHTHI POKMA MOKSH || મુઠ્ઠી પોંકમાં મોક્ષ || JANMANGAL YATRA - SHORT FILMS @ssgd ​

God Says:"MY CHILD, I NEED TO SEE YOU URGENTLY!"/God Message Now/God Message
▶︎

God Says:"MY CHILD, I NEED TO SEE YOU URGENTLY!"/God Message Now/God Message

#surat Akshardham મંદિર નિર્માણની ગાથા | પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી #baps
▶︎

#surat Akshardham મંદિર નિર્માણની ગાથા | પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી #baps

Vachanamrut ek Paravani - (by krushnaswarup swami) Day 5 Morning Part 1
▶︎

Vachanamrut ek Paravani - (by krushnaswarup swami) Day 5 Morning Part 1

ધન્ય છે સ્વામિનારાયણ ભગવાન અને હરખચંદ શેઠને | Pu. HariSwarupdasji Swami | Daily Satsang
▶︎

ધન્ય છે સ્વામિનારાયણ ભગવાન અને હરખચંદ શેઠને | Pu. HariSwarupdasji Swami | Daily Satsang

લોઢવા ગામના લખુબાઈને સમાધિના અહંકારમાંથી બહાર કાઢી શ્રીજીમહારાજે  મોક્ષનું વરદાન આપ્યું
▶︎

લોઢવા ગામના લખુબાઈને સમાધિના અહંકારમાંથી બહાર કાઢી શ્રીજીમહારાજે મોક્ષનું વરદાન આપ્યું

અમૃતબાઈએ ભગવાનને સાકરના બદલે કાચો બાજરાનો લોટ જમાડ્યો... પછી જે થયું તે અદ્ભુત હતું! | નારીરત્નો
▶︎

અમૃતબાઈએ ભગવાનને સાકરના બદલે કાચો બાજરાનો લોટ જમાડ્યો... પછી જે થયું તે અદ્ભુત હતું! | નારીરત્નો

જાનબાઈના ઓરડામાં રાત્રે કોણ આવતું હતું? જૂઠા ચૈત્રાએ જોયું રૂંવાડા ઉભા કરી દે તેવું દ્રશ્ય!
▶︎

જાનબાઈના ઓરડામાં રાત્રે કોણ આવતું હતું? જૂઠા ચૈત્રાએ જોયું રૂંવાડા ઉભા કરી દે તેવું દ્રશ્ય!

"આ છાણાં ના લેશો એ અમારા બળદોના છે!" - શ્રી હરિએ રામપુરના જીવીબાઈ અને કમળશી શેઠની ગરીબાઈ ટાળી
▶︎

"આ છાણાં ના લેશો એ અમારા બળદોના છે!" - શ્રી હરિએ રામપુરના જીવીબાઈ અને કમળશી શેઠની ગરીબાઈ ટાળી

NATHUNE MALYA NATVAR || નથુને મળ્યા નટવર || JANMANGAL YATRA - SHORT FILMS @ssgd ​
▶︎

NATHUNE MALYA NATVAR || નથુને મળ્યા નટવર || JANMANGAL YATRA - SHORT FILMS @ssgd ​

ભાઈ-બહેનના નિષ્કામી વ્રતે ભગવાનને અડધી ખીચડી છોડી દોડતા કરી દીધા! | નારીરત્નો | ભક્તરત્નો
▶︎

ભાઈ-બહેનના નિષ્કામી વ્રતે ભગવાનને અડધી ખીચડી છોડી દોડતા કરી દીધા! | નારીરત્નો | ભક્તરત્નો

બોડાણા ભગત નું ગાડું | દ્વારકાધીશ ની મૂર્તિમાં એક આંખ બંધ કેમ છે? | KB Siddhpur|
▶︎

બોડાણા ભગત નું ગાડું | દ્વારકાધીશ ની મૂર્તિમાં એક આંખ બંધ કેમ છે? | KB Siddhpur|

ઘરત્યાગ કર્યા પછી પ્રથમવાર જ્યારે સુવાસિની ભાભી શ્રીજીમહારાજને મળ્યા કે તરત જોઈને બેભાન થઇ ગયા
▶︎

ઘરત્યાગ કર્યા પછી પ્રથમવાર જ્યારે સુવાસિની ભાભી શ્રીજીમહારાજને મળ્યા કે તરત જોઈને બેભાન થઇ ગયા

નારી રત્નો | ગોંડલના મોંઘીબા જેની ઘરેથી મહારાજ માણકી વછેરી લઈ ગયા swaminarayan Nari ratno
▶︎

નારી રત્નો | ગોંડલના મોંઘીબા જેની ઘરેથી મહારાજ માણકી વછેરી લઈ ગયા swaminarayan Nari ratno

પ્રેમીભક્ત ગઢાળીના આંબાશેઠ નું આખ્યાન | સ્વામિનારાયણ ભગવાન ના ભક્તરત્નો | Swaminarayan Bhagvan Leela
▶︎

પ્રેમીભક્ત ગઢાળીના આંબાશેઠ નું આખ્યાન | સ્વામિનારાયણ ભગવાન ના ભક્તરત્નો | Swaminarayan Bhagvan Leela

Vachanamrut ek Paravani - (by krushnaswarup swami) - Day 4 Afternoon
▶︎

Vachanamrut ek Paravani - (by krushnaswarup swami) - Day 4 Afternoon

God Says:"DON’T IGNORE THIS IMPORTANT LETTER I SENT YOU"/God Message Now/God Message
▶︎

God Says:"DON’T IGNORE THIS IMPORTANT LETTER I SENT YOU"/God Message Now/God Message

શ્રીકૃષ્ણ કહે છે, આ કથા સાંભળવાથી પુત્ર પર ક્યારેય સંકટ આવતું નથી | Shri Krishna Katha Gujarati
▶︎

શ્રીકૃષ્ણ કહે છે, આ કથા સાંભળવાથી પુત્ર પર ક્યારેય સંકટ આવતું નથી | Shri Krishna Katha Gujarati