Harsiddhi Mata Temple | હર્ષદ માતા નું મંદિર || moje Gujarat #harsidhhimatamandir
Harsiddhi Mata Temple || હરસિદ્ધિ માતા મંદિર નો ઇતિહાસ || Harshad mandir || moje Gujarat | dwarka Highway #harsiddhimatatemple #mojegujarat #jaymataji #Harsiddhimandir #HarsiddhiMatahistory #HarsiddhiMatatemplePorbandar #HarsiddhiMataTemplenearme #harsidhhimatamandir #HarsiddhiMataPhoto #HarsiddhiTempleUjjain #HarsiddhiMataTempleDwarka #HarsiddhiMataTempleJamnagar #Harsiddhimatahistoryingujarati #harshadmandir --------------------------------------------------------------------------------- Social Media Links: You Tube / mojegujaratofficial Facebook http://bit.ly/Moje_Gujarat_FB_page Instagram http://bit.ly/Moje_Gujarat_Official ---------------------------------------------------------------------------------------- હર્ષદ મંદિર આરતી સમય : સવારે ૯ થી 9.45 સાંજે ૭ થી ૭.૩૦ HARSIDHHI MATA MANDIR DARSHAN TIMING 9.00 A.M TO 9.00 P.M HARSIDHHI MATA MANDIR AARTI TIMINNG : 9.00 TO 9.45 A.M AND 7.00 TO 7.30 P.M હર્ષદ મંદિર રાત્રી રોકાણ કોન્ટેક પરેશગીરી બાપુ ( ગુજરાત ટુરીજમ) :- ૯૯૯૮૬૬૯૯૩૩ દિપક બાપુ (જગડુશાહ ધર્મશાળા) :- ૯૭૧૪૪૩૬૧૩૨ ---------------------------------------------------------------------------------------- Who built Harsiddhi Temple Ujjain? Who is the Kuldevi of Lord Krishna? How many Shaktipeeth are there in Ujjain? ---------------------------------------------------------------------------------------- Harsiddhi Mata temple Porbandar, Harsiddhi Mata Temple Dwarka, Harsiddhi Mata history, Harshad Mata temple, Harsiddhi Mata Temple, miyani, Harsiddhi Mata Temple near me, Harsiddhi Mata Temple Gujarat, harsiddhi temple, porbandar contact number Harsidhhi Mata Temple | હરસિદ્ધિ મંદિર નો ઇતિહાસ | કોયલા ડુંગર | માતાજીના પરચા | moje Gujarat શ્રી હરસિદ્ધિ માતા મંદિર નો ઇતિહાસ શ્રીકૃષ્ણ ભગવાનનાં કુળદેવી કહેવાતાં હરસિદ્ધિ માતાનું કોયલા ડુંગર પર પ્રાગટ્ય કેવી રીતે થયું તેની કથા એવી છે કે બેટદ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ તેમનાં કુળદેવી હરસિદ્ધિ માતાની કોયલા ડુંગર પાસે પૂજા-અર્ચના કરી. શ્રીકૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા કોયલા ડુંગર પર પ્રગટ થયાં અને શ્રીકૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો, સર્વશક્તિમાન છો, છતાં મને કેમ યાદ કરી? ત્યારે શ્રીકૃષ્ણએ માતાને વિનંતી કરી કે બેટદ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે. માતાજીએ વચન આપ્યું કે 'જ્યારે તમે છપ્પનકોટિ યાદવો સાથે શંખાસુરને હણવા જશો ત્યારે દરિયાકિનારે ઊભા રહીને મારું સ્મરણ કરશો ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ. માતાજીના આશીર્વચન પ્રાપ્ત થતાં છપ્પનકોટિ યાદવો અને શ્રીકૃષ્ણએ મળીને કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધિ માતાનું સ્થાપન કર્યું. કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિરે જવા માટે ૪૦૦ જેટલાં પગથિયાં છે અને ઉપર પહોંચીને દર્શન કરનારને માતાજીનાં દર્શનની સાથે પ્રકૃતિનું પણ અનેરું સ્વરૂપ જોવા મળે છે, કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર દ્રષ્ટિમાન થાય છે. ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યાં તેની પણ પૌરાણિક કથા ભારે રસપ્રદ છે. એક એવી લોકવાયકા હતી કે દરિયામાં વેપારઅર્થે નીકળતાં વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરીને દરિયામાં નાળિયેર પધરાવવું પડતું, જેથી તેમની આગળની મુસાફરી નિર્વિઘ્ને પાર પડે. એકવાર કચ્છના વેપારી જગડુશા તેમનાં સાત વહાણોમાં માલ ભરીને વેપારઅર્થે દરિયો ખેડવા નીકળ્યા પરંતુ તેઓ માતાજીની સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમનાં છ વહાણ ડૂબી ગયાં. સાતમું વહાણ બચાવી લેવા માટે જગડુશાએ માતાજીને ભાવભરી પ્રાર્થના કરી, જેનાથી માતાજી પ્રસન્ન થયાં અને વરદાન માગવા કહ્યું. તે જ સમયે જગડુશાએ કહ્યું કે 'માતાજી તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈનાં વહાણ ડૂબે નહીં તેવું કરો. માતાજીએ જગડુશાની કસોટી કરવા માટે કહ્યું કે 'જો તું દરેક પગથિયે મને બલિ ચઢાવે તો હું નીચે આવું. જગડુશાએ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથિયે એક-એક પશુનો બલિ આપતા ગયા, પણ છેલ્લાં ચાર પગથિયાં બાકી હતાં ત્યારે બલિ ખૂટી ગયા એટલે જગડુશાએ પોતાના દીકરા, બે પત્નીઓનો બલિ આપ્યો અને છેલ્લા પગથિયે પોતાનો બલિ આપ્યો. આખરે માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયાં અને જગડુશા, તેમનો દીકરો, બંને પત્નીઓ તથા તમામ બલિઓને સજીવન કર્યા અને જગડુશાએ માતાજીનું મંદિર ડુંગરની તળેટીમાં બંધાવ્યું. આજે પણ આ મંદિરનું ભારે મહાત્મ્ય છે. source: shareinindia .in

mahakaleshwar mandir ka rahasya || ujjain mahakaleshwar temple full documentary ||

અહીં એક વાણિયાએ ચડાવી ૪૦૦ થી વધુ પશુઓની બલી | હરસિદ્ધિ કોયલા ડુંગર | harsiddhi mandir koyla dungar

ભૂતડા દાદા એ જવાનો રસ્તો (મેથળા) ❤️🚩#jaybhutdadada

ભારતીય નૌસેના જહાંજો નું પ્રદર્શન | Indian Coast Guard - પોરબંદર | Defence Expo 2022 || Moje Gujarat

હરસિધ્ધિ માતાજીની વાર્તા ll Pravinbhai Raval ll Khodal Studio Barwala ll પ્રવીણભાઈ ધારપીપળાવાળા

સાણા ડુંગર | Exploring Hidden Sana Caves Gir

લેહ લદ્દાખ યાત્રા ને સંપૂર્ણ માહિતી #lehtourinformation

હરસિદ્ધિ માતા નો ઇતિહાસ | Harsiddhi maa na pragatya parcha | Harsiddhi mata itihas gujarati

द्वारका धाम | Dwarka Dham Yatra | Dwarka Darshan | Dwarka Yatra Guide | Dwarkadhish Temple Gujarat

Unbelievable Workers Compilation | Working with Talented Engineers #45 #adamrose #smartworkers

હરસ જેવી ગંભીર બીમારી માત્ર ત્રણ દિવસમાં મટાડે | harsiddhi mata temple |harsiddhi mata jamkandorana

Harsiddhi Mata Temple | Harshad | Koyla Dungar History & Darshan | Dwarka-Somnath Route

Full Story of Harsiddhi Mata Mandir Ujjain | हरसिद्धि माता की कहानी | Vikrmaditya | RJ Gaurrav Talks

માતાજી ની આરતી પહેલા હિંચકા નો આવે છે આવાજ || Harshiddhi Mata Ujjain Thi Koyla Dungar Par aave che |

સમુદ્રની વચ્ચે આવેલું રહસ્યમય શિવ મંદિર | A Shiva Mysterious Temple Middle Of Sea

હાજરા હજુુર માં હરસિધ્ધી માંના પ્રાગટય અને પરચા Hajara Hajur Maa Harsiddhi History Of Maa Harsiddhi

Girnar Hills | Girnar Ropeway | Junagadh Gujarat | Manish Solanki Vlogs
![જેની કુળદેવી હરસિધ્ધી માત છે [ મા હરસિધ્ધીનુ હેત ] Lalita Ghodadra & Mathur Kanzariya](https://i.ytimg.com/vi/-8cXpvOf1dU/hqdefault.jpg?sqp=-oaymwEjCNACELwBSFryq4qpAxUIARUAAAAAGAElAADIQj0AgKJDeAE=&rs=AOn4CLDUc5fBjKcQg8OPk5XQwZCMuIrlVg)
જેની કુળદેવી હરસિધ્ધી માત છે [ મા હરસિધ્ધીનુ હેત ] Lalita Ghodadra & Mathur Kanzariya

કોયલા ડુંગર હરસિધ્ધિ માનો ઈતિહાસ | સિકોતર માની પ્રાગટ્ય કથા | History of harsiddi maa | Sikotar maa

