SAMP No Mahima By Pujy Atmatrupt Swami || BAPS ||
#bapschannel #baps #Atmatruptswami / fsbrlokxl 👉કહેવાય છે કે "સંપ ત્યાં જંપ" 🤝 *"United we stand, divided we fall"*💪 હા..... ખરેખર.... જયારે સંપ(Unity) હોય ત્યાં શાંતિ છેે અને ત્યાં વિકાસ અને પ્રગતિ થાય છે. અને જયારે જીવન માં કુસંપ આવે ત્યારે અશાંતિ થાય છે અને જીવન અધોગતિ અને વિનાશ તરફ ધકેલાઈ છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પણ પોતે પોતાના વર્ષો પછીના અનૂભવ પછી પારિવારિક શાંતિ માટે સંપ(Unity) વિશે કહે છે કે *1. સહન કરવું. *2. અનુકુળ થવું. *3. મનગમતુ મુકવું. *4. પોતે ઘસાવું. ....તો ચાલો...પુજ્ય પ્રમુખસ્વામી મહારાજના આ *ચાર વેદ વાક્યોને આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ.... ભગવાન શ્રીરામ અને સીતામાતા તેમજ પ્રમુખસ્વામી મહારાજના જીવન દ્વારા..... ......અને આપણા પરિવારને *સુખી, ખૂશ અને આદર્શ*👌 બનાવીએ.😊 🙏🎙️ Nice Pravchan By Pujy Atmatrupt Swami 👌🙏😊 🙏 સંપીલો પરિવાર અમારો...જંપીલો પરિવાર... 👩👩👧👦🥰 Official Link : • Ravi Satsang Sabha, India, 3 May 2020

Mahant Swami Maharaj Morning Puja Darshan, Sarangpur, India, 20 June 2026 6:15 am (IST)

શું આપણે ખરેખર સત્પુરુષની આજ્ઞા પાળીએ છીએ ? પૂજ્ય નારાયણમુનિ સ્વામીનું અદ્દ્ભૂત પ્રવચન ll🙇

BAPS Vachnamrut - Antarik Sadhna - Atmatrupt Swami - Part 1

ભગવાન પાસે શું માંગવું? જે માંગશો એ જ જીવન બદલી દેશે! | પ્રમુખસ્વામી મહારાજ | Mumbai | 16-05-1999 🙏

જીવનનું અંતિમ લક્ષ્ય શું છે? | પ્રમુખસ્વામી મહારાજનું પ્રેરણાદાયક સત્સંગ પ્રવચન

અંતરમાં અજવાળું કેમ થતું નથી? | સુવર્ણ આશીર્વચન ૦૦૮ | મહંત સ્વામી મહારાજનાં જૂનાં પ્રવચનો | BAPS

Satpurush ma Jodan ll Pu. Atamtrupt Swami

જીવનનું એક જ લક્ષ્ય - અક્ષરધામ | પ્રસ્તાવના | પૂજ્ય વિવેકસાગર સ્વામી | ભાગ 01 | BAPS Katha

સત્સંગમાં સંતો અને હરિભક્તો ને સમજવાની રીત | Mahant Swami Maharaj | Yogi Gita Part 2| BAPS Pravachan

નિયમધર્મ: નિર્વિઘ્ન સત્સંગનો રાજમાર્ગ | પૂજ્ય આનંદનયનદાસ સ્વામી | BAPS Satsang Katha

મડદા ને પણ બેઠો કરીદે તેવી અદભુત કથા || Gyannayan Swami Katha || Baps Katha || Swaminarayan Katha

સત્સંગ નો મહિમા શું ? | BAPS Pravachan | Mahant swami maharaj old pravachan

જીવનમાં સુખ ક્યાંથી મળે? સત્સંગના મહિમાથી કે પૈસાથી? | Mahant Swami Maharaj | BAPS Pravachan

સર્વકર્તા અને દાસભાવ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Sarvakarta Ane Dasbhav - P. Anandswarup swami

Shreemad Bhagwat Parayan Part 1 - Pu. Atmtrupt Swami

Shanti no Rajmarg Day 1 | Pujya Atmatrupt Swami | BAPS

દુઃખ તો ભગવાનને પણ આવ્યું છે ll પૂજ્ય જ્ઞાનવિજયદાસ સ્વામીનું અદ્દ્ભૂત પ્રવચન ll

કેવી અદભૂત પ્રાપ્તિ થઈ છે! ~ Anandswarupswami | BAPS Katha | BAPS Pravachan | BAPS Satsang | Prapti

Anand Swarup Swami | પ્રાર્થનાનો ચમત્કાર | દરરોજ પ્રાર્થના કરવાથી જીવનમાં શું બદલાય? | BAPS Katha

