આ🪈 વાસળીના ભજને 🥰 કેવી રમઝટ બોલાવે છે તે સાંભળો👇krishna bhajan prakriyavoice
આ🪈 વાસળીના ભજને 🥰 કેવી રમઝટ બોલાવે છે તે સાંભળો👇krishna bhajan prakriyavoice વાગે વાગે વનરાવન વાંસળી રે ___🙏🌹🍁🍁🌹🙏___ વાગે વાગે વનરાવન વાંસળી રે ઉભા ઉભા વગાડે કાન વાગે વાગે વનરાવન વાંસળી રે વેણુ ના દે બ્રહ્માંડ ડોલીયા રે કાંઈ ડોલીયા છે દશે દિગપાલ વાગે વાગે વનરાવન વાંસળી રે ઝાડ પાન પશુ પંખી થંભી ગયા રે વેતા થંભા જમનાજીના નીર વાગે વાગે વનરાવન વાંસળી રે ઋષિમુનિ સમાધિમાંથી ઉઠીયારે ઋષિએ છોડ્યા છે જપ ને તપ વાગે વાગે વનરાવન વાંસળી રે શિવ સમાધિમાંથી જાગીયા રે જઈને ઊભા જમનાજીને ઘાટ વાગે વાગે વનરાવન વાંસળી રે પાતાળે થી શેષનાગ ડોલીયા રે વેણુ વગાડે છે બાળા કૃષ્ણ વીર વાગે વાગે વનરાવન વાંસળી રે સ્વર્ગેથી નારદ પધાર્યા રે એણે લીધી ગોકુળની વાટ વાગે વાગે વનરાવન વાંસળી રે સ્વર્ગેથી અમર વરુણ દેવતા રે સર્વે આકાશ માર્ગે જાય વાગે વાગે વનરાવન વાસળી રે એનો નાદ વનિતાએ સાંભળ્યો રે એવો મેલા છે ઘરના કામ વાગે વાગે વનરાવન વાંસળી રે કોઈએ મહીડા વલોવતા મેલી આરે કોઈના માખણ રહી ગયા હાથ વાગે વાગે વનરાવન વાંસળી કોઈ ગાયું ધોતા થંભી ગયા રે કોઈએ સુતા મેલા છે ભરથાર વાગે વાગે વનરાવન વાંસળી રે કોઈ રસોઈ કરતા સ્તંભી ગયા રે કોઈએ રોતા મેલા નાના બાળ વાગે વાગે વનરાવન વાંસળી રે કોઈ ના શિરપર બેડલા થંભી ગયા રે કોઈએ દીવડા મેલી છે આગ વાગે વાગે વનરાવન વાંસળી રે કોઈએ આભૂષણ ધરીયા રે કોઈએ અવળા સજા શણગાર વાગે વાગે વનરાવન વાંસળી રે કોઈએ સેથામાં કાજલ પૂરીયા રે કોઈએ નેણો માં આજયા સિંદૂર વાગે વાગે વનરાવન વાંસળી રે એક ગોવાળિયાને મન આંબલો રે એને જાવાનો દીધી એની નાર વાગે વાગે વનરાવન વાંસળી રે ભોગળ વાસીને બેઠો બારણે રે એના વ્યાકુળ થાય છે પ્રાણ વાગે વાગે વનરાવન વાંસળી રે સર્વે દેવોના કામ અટકી ગયા રે મોહન મોરલીમાં મસ્તાન વાગે વાગે વનરાવન વાંસળી રે બ્રહ્માએ આવીને તેને સ્તુતિ કરી રે મેલો મેલો મોહન વેણુ નાદ વાગે વાગે વનરાવન વાંસળી રે સર્વે દેવોના રથ થંભી ગયા રે વાલા ભૂલ્યા જગતનું ભાન વાગે વાગે વનરાવન વાંસળી રે વાંસળી ગાજો ની ગવડાવજો રે વાંસળી ગાતા આનંદ બહુ થાય વાગે વાગે વનરાવન વાંસળી રે જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏 🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁 #prakriyavoice #વાગેવાગેવનરાવનવાંસળીરે #કૃષ્ણભજન #શિવભજન #રામભજન #દ્વારકાધીશનાભજન #ભક્તિગીત #સત્સંગ #ભજનસંતવાણી #ભજન નમસ્તે મિત્રો ! prakriyavoice ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ નવા નવા ભજન કીર્તન આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use

આખી દુનિયાનો રખવાળો ખોટો હોય નહીં 🌺 આ ભજન સાંભળીને આનંદ આવી જશે Krishna bhajan 👇

રંગ લાગ્યો મોરલીયો રંગ લાગ્યો (લખેલું છે.) | મનને હરખાવી દે એવું શ્રીકૃષ્ણ ભજન | Krishna Bhajan 2026

રવિવાર સ્પેશિયલ 🌎 રામે પૃથ્વી પ્રમાણે પાયા રાખ્યા રે રામ👇 Ram bhajan prakriyavoice

બોલ્યો અષાઢી મોરલો રે 🦚 વાલા મારા વર્ષો અંધરાધાર રે Boliyo ashadhi morlo re prakriyavoice

કાલે સવારે મોહન મથુરામાં જાય🌹(ભજન લખેલું છે)🌹ગોકુળની ગોપીઓનો વિરહ | Krishna Bhajan #video

લગન આવ્યું જશોદા ના લાલનું | Gujarati Kirtan #bhakti

નંદલાલ વાડીએ ફરવા જાય(ભજન નીચે લખેલું છે.) | દ્રૌપદી ચીરહરણ લીલા | સુંદર કૃષ્ણ ભજન

જમુના મહારાણીજીને કાંઠડે રે લોલ,સરસ બાંધ્યો જમનાજીનો ઘાટ(Jamuna maharaniji ne kanthad)#krishnabhajan

ગુજરાતી નવુંકીર્તન.બળભદ્ર વીર તો કૃષ્ણજીને કહે આપણી દ્વારકા#બાલાજી#નીચે લખેલ છે#શર્મિષ્ઠાવેકરીયા#ધૂન

અટારી એ બેઠા બેઠા પ્રભુજી ધ્રુશકે ધ્રુશકે રોઈ 😥પડ્યા કાનુડાનું કરુણ ભજન 🌺Krishna bhajan

ગુરુવાર સ્પેશિયલ🙏 મેલી રે ગોદડી ગુરુ મારા ધોઈ દેજો રે👇Guruji na bhajan prakriyavoice

Gujarati bhajan હે માવે મોરલી વગાડી મારા મનહર્યા રે.🙏ધમાકેદાર નવું ભજન🙏 #કીર્તન #Krishna new bhajan

(સાખી સાથે) (લખેલું છે) એકદમ નવું ભજન છે જરૂર સાંભળજો ભજનમાં ઢોલકી વાગી રે બોલો રાધે રાધે રાધે રાધે

કાળી કાળી વાદળી માં કાળી ઘટા છાઈ 🏵️આજ મારા કાનાને ઊંઘ 😴નથી આવતી રે જોરદાર 👌 Krishna bhajan 👇છે

શ્રી કૃષ્ણ ભગવાન ના ભજન | ગીત લખેલું છે | આવું ગીત તમે નય સાંભળ્યું હોય | જય શ્રી રાધાકૃષ્ણ ❤️

આવ્યા જોગીરાય જશોદા ને આંગણે || 👇લખેલ || aaviya jogiray jasoda ne aangde || 🙏krisna bhajan 🙏

Bol Kana Bol Mare Gher Aavvu Chhe Ke Nahi | Saroj Thakor | બોલ કાના બોલ મારે ઘેર આવવું છે કે નહીં |

Shankar Van Ma Rame Raas Parvati Shankar Ne Gotva Jaay |શંકર વનમાં રમે રાસ પાર્વતી શંકરને ગોતવા જાય

ગિરિરાજજીને દૂધથી જ કેમ સ્નાન કરાવવામાં આવે છે ? 90% વૈષ્ણવો આ વાતથી અજાણ છે એકવાર ખાસ સાંભળજો

