ચામડીના રોગોની સૌથી સસ્તી અને અસરકારક આયુર્વેદ દવા
ચામડીના રોગોની સૌથી સસ્તી અને અસરકારક આયુર્વેદ દવા મો - 94844 94574 કોઈ પણ તકલીફ માટે ઘરબેઠા ઓનલાઇન સારવાર લેવા માટે ફોન કરો. --- chapters 00:00 - પરિચય: ચામડીના રોગ માટે સલામત દવા કઈ? ચામડીના રોગોમાં સૌથી સેફ, સસ્તી અને બધાને યોગ્ય દવા વિશે શરૂઆત. 00:44 - ચામડીના 18 પ્રકારના રોગ અને તેનું મુખ્ય કારણ ચરક સંહિતામાં જણાવાયેલા 18 કુષ્ઠ અને લોહી બગડવાથી થતી સમસ્યા. 01:45 - ચામડીના રોગ દીર્ઘકાળીન કેમ હોય છે? ત્રિદોષ બગાડ, લોહી- માંસ ખરાબ થવું અને લાંબા સમયની સારવારની જરૂર. 02:00- લાંબા સમય સુધી લેવાય એવી દવા કઈ હોવી જોઈએ? સલામત, સસ્તી, પાચનપ્રિય અને શરીરને પોષણ આપતી દવાની આવશ્યકતા. 02:20 - ગળો (ગિલોય/ગુડુચી) કેમ છે સૌથી ઉત્તમ? ગળો ઘરેલું, સલામત અને દરેક વય-પ્રકૃતિ માટે યોગ્ય ઔષધિ. 02:50 - ગળોના મુખ્ય ગુણ 04:12 - લીમડાની સરખામણીએ ગળો કેમ વધુ સેફ? લીમડો લાંબા ઉપયોગથી શુષ્કતા લાવે છે જ્યારે ગળો શરીરને પોષણ આપે છે. 04:30 - ગળો લેવવાની સાચી રીત અને ગાયના ઘીનું મહત્વ ચૂર્ણ/ઉકાળો કેવી રીતે લેવો અને ઘી ઔષધને શરીરમાં કેવી રીતે પહોંચાડે છે. 06:20 - ચામડીના રોગમાં પાચન સુધારવાનું મહત્વ ઔષધ કાર્ય કરવા પાચન સારું હોવું જરૂરી—ગેસ, એસિડિટી, કબજિયાતનું સંબંધીકરણ. 06:30 - આમળા/હરડે કેવી રીતે ઉપયોગી છે? પ્રકૃતિ મુજબ આમળા કે હરડે પસંદ કરી પાચન સુધારવાની સુરક્ષિત રીત. 07:13 - સંપૂર્ણ ઉપચાર સંક્ષેપ: ત્રણ દિવ્ય ઔષધો ગળો + ગાયનું ઘી + આમળા/હરડે સાથે ચામડીના રોગમાં લાંબા સમયનો ઉત્તમ ફાયદો. 07:45 - ચામડીના રોગવાળા લોકોને શેર કરવા, ઓનલાઈન/ઓફલાઈન ઉપચાર ઉપલબ્ધ હોવાની માહિતી. દવાખાના નું એડ્રેસ To - ગાંધીધામ ( કચ્છ ) સંજીવની આયુર્વેદ પંચકર્મ હોસ્પિટલ ડો. વિશાલ પંડ્યા ( M.D.Ayurved ) મો - 94844 94574 2 જો માળ , ટાઈમ સ્કવેર - 1 સિંધુબાગ રોડ , વોર્ડ - 7/B , ગુરુકુળ , ગાંધીધામ , ગુજરાત , પિન - 370201 હોસ્પિટલ નો સમય = સવારે 11 થી 2 અને સાંજે 5 થી 8 ———- વધુ માહિતી માટે અમારા 94844 94574 નંબર ઉપર Hi લખી ને વોટ્સએપ કરો. #gujarati #ayurveda #healthtips #doctor

સોરિયાસીસ અને ખરજવાને જડમૂળથી મટાડો 3 બેસ્ટ આયુર્વેદિક ઉપાય #ayurveda #healthtips #doctor

ચામડી ના રોગો સારા કરવાના કુદરતી ઉપાયો | ચામડીની બિમારીઓ માટે અફર નિયમો | સ્વાનંદ પરિવાર ||

રાતે પગની નસ ખેંચાઈ અને દુખાવો થાય છે ? 3 બેસ્ટ આયુર્વેદિક ઉપાય #ayurveda #healthtips #doctor

Fitkari Benefits in Gujarati | Swanand Parivar ||

ખંજવાળ ઘરે જ આસાનીથી મટી જાય છે.-જાણો - શુ ખાવું ? શુ ન ખાવું ? || khujli ka gharelu upay || 1 ||

ધાધર મટાડવાં માટે ના ઉપાયો | ધાધર નો મલમ | ધાધર ધોવાનું પાણી | ધાધર માં પરેજી | સ્વાનંદ પરિવાર |

નવા વર્ષની 10 આદતો પાચનશક્તિને મૂળ માંથી વધારશે #ayurveda #healthtips #doctor

સમય મળે કે ન મળે, આ વિડિયો ચૂકી જશો નહીં!

કોઈ પણ દવા વગર પેટ સાફ થશે . જાણો આયુર્વેદ #gujarati #ayurveda #healthtips #doctor

વહુની એક ચાલે સાસુની બોલતી બંધ કરી દીધી!

પિત્ત દોષ એટલે કોઠાની ગરમી દૂર કરવાના 3 બેસ્ટ ઘરેલુ ઉપાય #ayurveda #healthtips #doctor

શીળસ (Urticaria) નો કાયમી ઇલાજ | Skin Allergy Treatment in Gujarati | Sun Homoeopathy

જામબાઈએ જામનગર નાં રાજા ને દોડાવી દોડાવી ને માર્યો હતો | પીપળીયા ગામ ની સત્ય ઘટના| KB siddhpur|

“2 મિનિટની ફિલ્મ, પણ દિલને સ્પર્શી જશે” | Gujarati Short Film | Family Drama | Natak

ચામડીના નો મટતા હઠીલા રોગ જેવા કે ધાધર અને ખરજવા માટે આયુર્વેદના રામબાણ ઔષધો | આયુર્વેદ અમૃતમ |

શબરી ના લગન નક્કી થય ગયાતા | Anopsinh Vaghela | New Dayro | @anopsinhvaghela_official

ધાધર માટેની આયુર્વેદ મેડિકલ પરથી આ દવા લઇ આવો | ફરી ક્યારેય ધાધર નહિ થાય | dhadhar no ilaj namdevji

ચામડીના બધા રોગો માંથી તરત મુક્તિ | Skin diseases | Chamdi na Rogo | Arogya darshan | 19

ખંજવાળ આસાનીથી ઘરે મટી શકે છે | Itching can be easily heal | part 1 |

