ઇન્દ્રિયોનો વિવેક - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Indriyono Vivek - P. Anandswarup swami
જય સ્વામિનારાયણ | Jay Swaminarayan ભગવાનનો ભક્ત હોય એને એવો કયો ઉપાય છે જેણે કરીને સદાય સુખિયા રહેવાય ? આ સવાલનો જવાબ આપતા પૂર્ણ પુરુષોતમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ ગઢડા અંત્ય પ્રકરણ ના ૮ માં વચનામૃત માં કહે છે કે , ભગવાનના ભક્તને દ્રઢ વૈરાગ્ય હોય, દ્રઢ સ્વધર્મ હોય, ઇન્દ્રિયો જીતીને વશ કરી હોય, ભગવાનના ભક્તને વિષે અતિશય પ્રીતિ હોય, ભગવાનના ભક્તની સાથે મિત્રભાવ હોય, ભગવાનના ભક્તના સંગ થી રાજી હોય તથા વિમુખની સોબત રાખે નહીં તે આ લોક ને પરલોક માં સદાય સુખીયો થાય છે. તેમાંથી ઈન્દ્રિયોનો વિવેક કેવો હોય અને કેમ રહે, એના વિષે નિરૂપણ આપણે પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામિ પાસેથી સાંભળીએ. ઇન્દ્રિયોનો વિવેક - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Indriyono Vivek - P. Anandswarup swami #vachnamrut #katha #Anandswarupswami #vachnamrutkatha #vachnamrutnirupan #BAPS #sant #Vicharan #Mahantswami #pramukhswami This is not official BAPS channel.

યોગીજી મહારાજનો પ્રતાપ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Yogiji Maharajno Pratap - P. Anandswarup swami

અધિક માસ સ્પેશિયલ | બધું જ પ્રાપ્ત થશે બસ પ્રગટમાં જોડાવ | પૂ. આત્મતૃપ્ત સ્વામી BAPS

જે ધારો તે આ મન કરી શકે છે ll પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીનું અદ્દ્ભૂત પ્રવચન ll

મહંત સ્વામી મહારાજના દિવ્યપ્રસંગ | આનંદસ્વરૂપ સ્વામી | BAPS

MSM-Guru-Daksina-(B)- ગુરુ દક્ષિણા -BAPS

સુખિયા રહેવાનો ઉપાય-ઇન્દ્રિયોનો વિવેક| Anandswarup Swami Pravachan | @AnandMantra9 Motivation Speech

સાચા ભાવની ભક્તિ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Sacha Bhaavni Bhakti - P. Anandswarup swami

જીવના કલ્યાણને અર્થે સત્સંગ-પૂ.આનંદસ્વરૂપ સ્વામી | Jivna Kalyanne Arthe Satsang-P. Anandswarup swami

પૂ સોમપ્રકાશ સ્વામીનું એકદમ નવું જ કૉમેડી પ્રવચન😅!જીવનમાં સુખ શાંતિ મેળવવાના ઉપાયો!સોમ પ્રકાશ સ્વામી

ખટકો - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Khatako - P. Anandswarup swami

અનેક મુશ્કેલી વચ્ચે પણ આનંદ મા રહેવાનો ઉપાય ||pu.anandswarup swami best pravachan||

સત્સંગ અને કુસંગ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Satsang Ane Kusang - P. Anandswarup swami

ગુણગ્રહણ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Gungrahan - P. Anandswarup swami

ગુરુનો મહિમા સમજવો હોય તો આ કથા જરૂર સાંભળો | વક્તા - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી

Shreeji Maharajnu Aishwary( શ્રીજી મહારાજનું ઐશ્વર્ય ) - P.Anandswaroop Swami - BAPS New Pravachan

દાસ ભાવ: અખંડ શાંતિ મેળવવાનો રાજમાર્ગ | પૂજ્ય આનંદસ્વરૂપદાસ સ્વામી | BAPS Satsang Katha

શું તમે અંદરથી ખાલીપો અનુભવો છો? આ વીડિયો તમારું જીવન બદલી શકે છે! 🙏 | | Aksharvatsal Swami Katha

ભીતરથી પૂર્ણ રહેવું - કેફમાં રહેવું | પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Pujya Anandswarup Swami | BAPS

Khatko(ખટકો) - P. Anandswaroop Swami - BAPS New Pravachan

