સુંદર કીર્તન છે સાંખી મસ્ત👇લખેલુ#bhajansong #song#trending ||મનીષાબેન સાંખટ || i khodiyar official

પ્રાચીને પીપળે હરી પોઢીયા અને જરા તાણી ને મારે તીર પણ રામ રે અવતારમાં રામે વાલી માર્યો હરે રે એનો હિસાબ ચૂકવે માંરો રામ પ્રાચીને પીપળે વાલો કેમ રે વીંધાય છે નિર્દોષ વાલીને માર્યો તેથી એવું થાય છે પ્રાચીને પીપળે વાલો કેમ રે વીંધાય છે સીતા ની શોધમાં રામ કીષ્કનંધા જાય છે સુગ્રીવ ની સાથે રામની મિત્રતા થાય છે સુગ્રીવને દુઃખી જોઈને રામથી પૂસાઈ છે પ્રાચીને પીપળે વાલો કેમ રે વીંધાય છે સુગ્રીવ થી બધી વાત રામને કરાવી છે તેથી તે રામને બહુ દુઃખ થાય છે તેથી રમે વાલી મારો એવું તો કહેવાય છે પ્રાચીને પીપળે વાલો કેમ રે વીંધાય છે મરતા પહેલા વાલીએ પ્રશ્ન રે કીધો મેં તમાંરો રામ શું ગુન્હો રે કીધો ભાઈ ભાઈ ના ઝગડા મા મને કેમ મરાઇ છે પ્રાચીને પીપળે વાલો કેમ રે વીંધાય છે રામ કહે વાલી તારી માફી માગું છું તું કહે તો તને જીવન દાન આપું છું રામ તમારાં હાથે મોત ક્યાંથી મારાં ભાગ્ય મા પ્રાચીને પીપળે વાલો કેમ રે વીંધાય છે રામ હતાં તે કુષ્ણ બના છે વાલી હતો તે જરા બના છે પ્રભાસ યાદવો લડી મરાસે પ્રાચીને પીપળે કૃષ્ણ કેમ રે વીંધાય હરણ જાણીને બાણ જ માર્યયુ રામ અવતાર નુ વેરજ વાળ્યું પીપળે કૃષ્ણ પ્રભુ નો દેહ પડી જાય છે પ્રાચીને પીપળે કૃષ્ણ કેમ રે વીંધાય છે રામે વાલીનું દેવુ રેસૂકવુ જરાયે બાણથી શરીર વીંધયુ દાસ ત્રિભુવન કહે ભુલ પ્રભુ થી પણ થાય છે પ્રાચીને પીપળે વાલો કેમ રે વીંધાય છે. 🌷🙏🙏🙏🌷

દુબળો તો વેચવાલા કોઈને નથી ગમત લખેલું 👇#bhajansong #song #ગાયક મનીષાબેન સાંખટ || khodiyar official
▶︎

દુબળો તો વેચવાલા કોઈને નથી ગમત લખેલું 👇#bhajansong #song #ગાયક મનીષાબેન સાંખટ || khodiyar official

પુરુષોત્તમ માસ કથા અધ્યાય - 30 પરસેવા ના પૈસા ની કથા  | Purushottam Maas Mahatmay Katha Adhyay - 30
▶︎

પુરુષોત્તમ માસ કથા અધ્યાય - 30 પરસેવા ના પૈસા ની કથા | Purushottam Maas Mahatmay Katha Adhyay - 30

જાવા ની હો રામાપીરના ધૂનમાં એક સાથે પાંચ ગીતો
▶︎

જાવા ની હો રામાપીરના ધૂનમાં એક સાથે પાંચ ગીતો

જના તે બાઈના છાણાં બોલો કીર્તન લ👇bhajansong #song#trending  ||મનીષાબેન સાંખટ || i khodiyar official
▶︎

જના તે બાઈના છાણાં બોલો કીર્તન લ👇bhajansong #song#trending ||મનીષાબેન સાંખટ || i khodiyar official

જેઠાણી એ વાળી દુશ્મનાવટ||મોટા ની દુશ્મનાવટ એ બાળકને પણ ન છોડ્યું||ગુજરાતી નાટક||@vrutithakker
▶︎

જેઠાણી એ વાળી દુશ્મનાવટ||મોટા ની દુશ્મનાવટ એ બાળકને પણ ન છોડ્યું||ગુજરાતી નાટક||@vrutithakker

અટકો મટકો ચડી ગયો ચટકો રાધાજી રીસાણા રે
▶︎

અટકો મટકો ચડી ગયો ચટકો રાધાજી રીસાણા રે

સંતો ભક્તોના થયા નિર્વાણ કીર્તન સાંખી લખેલું 👇#song #trending મનીષાબેન સાંખટ || i khodiyar official
▶︎

સંતો ભક્તોના થયા નિર્વાણ કીર્તન સાંખી લખેલું 👇#song #trending મનીષાબેન સાંખટ || i khodiyar official

અધિક માસની સોમવતી અમાસ: શું કરવું અને શું ન કરવું? | Adhik Maas Somvati Amavasya | Dharmik World
▶︎

અધિક માસની સોમવતી અમાસ: શું કરવું અને શું ન કરવું? | Adhik Maas Somvati Amavasya | Dharmik World

એક દમ નવું ભજન || મોટા ઘર ની વહુવારું|| by vidhyaben danidhariya|| વિદ્યાબેન
▶︎

એક દમ નવું ભજન || મોટા ઘર ની વહુવારું|| by vidhyaben danidhariya|| વિદ્યાબેન

ઉડતું પંખી ઉતર્યું અયોધ્યા 👇કીર્ત#bhajansong #song#trending  ||મનીષાબેન સાંખટ || i khodiyar official
▶︎

ઉડતું પંખી ઉતર્યું અયોધ્યા 👇કીર્ત#bhajansong #song#trending ||મનીષાબેન સાંખટ || i khodiyar official

સોમવતી અમાસ કથા ખાસ સાંભળજો | P.Giribapu | કીર્તન-Kirtan
▶︎

સોમવતી અમાસ કથા ખાસ સાંભળજો | P.Giribapu | કીર્તન-Kirtan

સમય હોય કે ન હોય, આ વીડિયો એકવાર જરૂર જુઓ
▶︎

સમય હોય કે ન હોય, આ વીડિયો એકવાર જરૂર જુઓ

સાંખી કીર્તન બોવ મસ્ત છે લખેલુ 👇bhajansong #song#trending  ||મનીષાબેન સાંખટ || i khodiyar official
▶︎

સાંખી કીર્તન બોવ મસ્ત છે લખેલુ 👇bhajansong #song#trending ||મનીષાબેન સાંખટ || i khodiyar official

લગ્નની ઉતાવળ પાછળનું રહસ્ય આખરે બહાર આવ્યું!
▶︎

લગ્નની ઉતાવળ પાછળનું રહસ્ય આખરે બહાર આવ્યું!

પુરુષોત્તમ માસ સોમવતી અમાસના દિવસે આ 3 વિધિ ભૂલ્યા વગર કરી લો, માલામાલ થઇ જશો| Somvati Amavasya 2026
▶︎

પુરુષોત્તમ માસ સોમવતી અમાસના દિવસે આ 3 વિધિ ભૂલ્યા વગર કરી લો, માલામાલ થઇ જશો| Somvati Amavasya 2026

હે દેવદ્વારકા વાળા મોહન મોરલી વાળા | નીચે લખેલું છે | Krishna Gujarati Bhajan 2026 | Jayshriben Tank
▶︎

હે દેવદ્વારકા વાળા મોહન મોરલી વાળા | નીચે લખેલું છે | Krishna Gujarati Bhajan 2026 | Jayshriben Tank

નુગરા તો ભાગી ભાગી જાય છે રે મારે જાવું છે સામે કાંઠે.🙏 જય ભોળાનાથ..
▶︎

નુગરા તો ભાગી ભાગી જાય છે રે મારે જાવું છે સામે કાંઠે.🙏 જય ભોળાનાથ..

આવતીકાલે સોમવતી અમાસ... યમુનાષ્ટકના પાઠ કેવી રીતે કરવા જોઈએ દરેક વૈષ્ણવ એકવાર ખાસ જાણો
▶︎

આવતીકાલે સોમવતી અમાસ... યમુનાષ્ટકના પાઠ કેવી રીતે કરવા જોઈએ દરેક વૈષ્ણવ એકવાર ખાસ જાણો

ગલી માં એ કીધી પરસોતમ ભગવાન ની વાર્તા | Mayabhai Ahir | Gali Ma Ae Kidhi Parsotam Bhagvan Ni Varta
▶︎

ગલી માં એ કીધી પરસોતમ ભગવાન ની વાર્તા | Mayabhai Ahir | Gali Ma Ae Kidhi Parsotam Bhagvan Ni Varta

🌷લખાણ છે 🌷કાનો ભજન માં  બોલાવે છે 🌷જોવા ની અને સાંભળવાની મજા પડશે
▶︎

🌷લખાણ છે 🌷કાનો ભજન માં બોલાવે છે 🌷જોવા ની અને સાંભળવાની મજા પડશે