નીર્જળા એકાદશી ક્યારે છે...? જાણો પૂજા, મુહૂર્ત, ઉપાયની સંપુર્ણ માહિતી | Nirjala Ekadashi 2026
🙏 જય સ્વામિનારાયણ | જય શ્રીકૃષ્ણ 🙏 વર્ષ 2026 ની સૌથી મોટી અને મહાપુણ્યદાયી નિર્જળા એકાદશી ક્યારે છે? વ્રત ક્યારે શરૂ થશે? પારણા ક્યારે કરવાના? નિર્જળા એકાદશીનું મહાત્મ્ય શું છે? અને આ દિવસે કઈ સરળ પૂજા વિધિ કરવાથી વ્રતનું પૂર્ણ ફળ મળે છે? આ વિડિયોમાં નિર્જળા એકાદશી 2026 ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. સાથે જ આ વર્ષે બનતા વિશેષ શુભ યોગો, પૂજાના શુભ મુહૂર્ત, ધનલાભ માટેના ઉપાયો, તુલસી પૂજન, દાનનું મહત્ત્વ અને ભગવાન શ્રીહરિ વિષ્ણુને પ્રસન્ન કરવાના સરળ ઉપાયો વિશે પણ જાણકારી આપવામાં આવી છે. નિર્જળા એકાદશીનું વ્રત શ્રદ્ધા અને નિયમપૂર્વક કરવાથી વર્ષભરની તમામ એકાદશીઓ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે અને ભગવાન શ્રીહરિની વિશેષ કૃપા મળે છે. જો વિડિયો પસંદ આવે તો 👍 લાઈક કરો, 📲 બીજા હરિભક્તો સાથે શેર કરો અને આવા જ ધાર્મિક વિડિયો માટે ચેનલને Subscribe કરીને 🔔 Bell Icon જરૂર દબાવો. #નિર્જળાએકાદશી #NirjalaEkadashi2026 #Ekadashi2026 #એકાદશી #હિંદુધર્મ #LordVishnu #GujaratiBhakti #GujaratiDevotional #EkadashiVrat #NirjalaEkadashiVrat #VishnuBhagwan #BhaktiVideo #GujaratiKatha #DharmikVideo #SanatanDharma #VratKatha #HinduFestival #VishnuPuja #EkadashiMahatmya #GujaratiYouTube #BhagwanVishnu #SwaminarayanKatha #bhimekadashi #gujaratibhakti #comedy #swaminarayan #aavosatsangma

જ્યેષ્ઠ સુદ નિર્જળા એકાદશી / ભીમ એકાદશી વ્રતકથા મહાત્મ્ય | Nirjala Ekadashi Vratkatha 25 જુન 2026

નિર્જળા એકાદશીની આ કથા સાંભળવાથી ઉપવાસ વગર પુણ્યફળ મળશે || #ekadashi Nirjala Ekadashi Katha

🧿 23 જૂનથી સૂર્યનું મહા નક્ષત્ર પરિવર્તન, આ 5 રાશિઓના ખુલશે ભાગ્યના દ્વાર, બનશે કરોડપતિ

🌿 નિર્જળા એકાદશી વ્રત કથા: વર્ષભરની તમામ એકાદશીનું પુણ્ય આપતી પવિત્ર કથા! 🙏 #jigneshdadaofficial

निर्जला एकादशी भजन : श्रीमन नारायण, ॐ नमो भगवते वासुदेवाय, विष्णु अमृतवाणी, विष्णु चालीसा व आरती

NIrjala Ekadashi || Practical Tips || HG Amogh Lila Prabhu

રાશિપ્રમાણે તમારોસ્વભાવ કેવો?જાણો હળવી ભાષા માં12 Zodiac Signs Nature in Gujarati#gujaratiastrology

Venezuela Earthquake: ખગોળ વિજ્ઞાનીઓની ખતરાની ઘંટડી બહેરા કાને અથડાય છેઃ જગદીશ મહેતા

આજે એકાદશી સાંભળો ભગવત ગીતા અધ્યાય - 18 મોક્ષસન્યાસ યોગ | Shrimad Bhagwad Gita Adhyay 18 | Ekadashi

અલૌકીક એકાદશી શ્રીજી મહારાજ ના 3 અપર સ્વરૂપ..ધર્મકુળ દર્શન 25/06/2026 શ્રીનરનારાયણ દેવ ઔચ્છવ.કાલુપુર

અમેરિકામાં 60 પછી આ 5 વાતો Secret રાખજો 🤫 | After 60 Never Disclose These 5 Things

Vishnu Sahasranamam Full | संपूर्ण विष्णुसहस्रनाम | Peace, Protection & Prosperity | By Ikshwaku

અગિયારસ માતાનો મહિમા | અગિયારસ દેવીની બે બહેનો ની વાર્તા | અગિયારસ માતા ની વાર્તા | Ekadashi Katha

આ નિર્જળા એકાદશીનું લાખગણું ફળ લેવુ હોય તો આ ૩ વિધિ ભુલ્યા વગર કરી લો| bhim Ekadashi puja vidhi 2026

સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે ત્રણ મંત્ર | પુત્ર પર ક્યારેય સંકટ નહીં આવે | Best Moral stories

દેરડી ગામના મેરામ ભગતનું આખ્યાન || ચોરી ક્યારે કરવી તે વાત | Swaminarayan Charitra

When is Nirjala Ekadashi 2026? June 24 or 25 | When to drink water | Correct time for Parana | Pr...

Nirjala Ekadashi Special Kirtan - નિર્જળા એકાદશી સ્પેશીયલ કીર્તન | Swaminarayan Bhajan | #ekadashi

What Happened After Mahabharata? | The Untold Journey of the Pandavas to Heaven | EPIC SHORT FILM

